આપણે મૃતભોજ ઉપર વાત કરી રહ્યા હતા અને એના અનુસંધાને કોમેન્ટ આવી કે બીજી ઘણી બધી રૂઢિઓ અને કુરિવાજ છે એના વિશે કેમ કોઈ બોલતું નથી એનું કારણ એ છે કે મૃત્યુ ભોજન એ બ્રાહ્મણોએ મોટાભાગના શુદ્ર સમાજમાં ઘુસાડેલું એક જબરદસ્તી નું દુષણ હતું જેમાં વર્ષો પહેલા આપણા વડવાઓએ મૃત ભોજન સાટુ કરીને એમની મોટાભાગની જમીનો વેચીને પણ મૃત ભોજન કરેલા હતા. મને થોડું થોડું યાદ છે કે બાર તેર દિવસ સુધી સતત ઉભી વાડીએ ઘી અને ગોળ નું ભોજન થતું, લાડવા થતા,નાત જમણ થતું, એના પછી સરામણું શ્રાદ્ધ થતું,ગંગાજી જતાં,એ રહી જતું હોય એટલે ભજન થતાં આ બધામાં મોટાભાગનો ખર્ચો એકદમ બિનજરૂરી હતો છતાં પણ બ્રાહ્મણે બતાવેલ મોક્ષ માટે કરીને પોતાના વડવા ને સ્વર્ગ અને મોક્ષ મળે એ માટે કરીને લોકો પોતાની જમીન જાગીર વેચીને પણ આ બધું કરતા અથવા દાગીના અડાણા મુકતા અથવા આખી જિંદગી વ્યાજ ભરતા એમાં પાછો ગામના વાણીયા ને લાભ થતો એ વખતે વિદ્રોહ કરવાની સમજ સામાન્ય દલિત પરિવાર કે સમાજમાં હતી નહીં કારણ કે એ વખતે આપણો મોટાભાગનો સમાજ અશિક્ષિત હતો. એમણે બાબાસાહેબને કે બાબા સાહેબના લખેલા પુસ્તકોને વાંચ્યા નહોતા, પરંતુ અંગ્રેજો આવવાથી,ફ...
Posts
સમાજ ના ડખા
- Get link
- X
- Other Apps
સમાજ એટલે શું? સમાજની જરૂર કેમ છે, સમાજ બનાવવો કેમ પડ્યો? સંજય ભાટિયા ના જયભીમ આધુનિક યુગમાં સમાજ એટલે પરિવર્તન ની દિશા તરફ આગળ વધી ને પોતાના લોકોનું હિત કરવું તથા આવનારી ભવિષ્યની પેઢીને બાબાસાહેબે આપેલા સૂત્ર પ્રમાણે શિક્ષિત કરવી અને મજબૂત કરવી એનો હાથ પકડી ઉપર લાવવાનો સતત પ્રયત્ન કરવો એ સમાજનો પ્રથમ પાયો છે અને આ પાયાનું રોપણ આપણા મસીહા એવા બાબાસાહેબ એ કરેલું છે તેમણે સતત અભ્યાસ કરી ને આપણો વિચાર કરી આપણા ભવિષ્યનો વિચાર કરીને આપણને અંધકારની ગર્તામાંથી દૂર એક ઝળહળતા પ્રકાશ તરફ લાવવાનો સતત પ્રયાસ કરેલો છે અને તે પ્રકાશની જ્યોત એટલે આજના ભાટિયા સાહેબ, પરમાર સાહેબ,રાઠોડ સાહેબ, ચૌહાણ સાહેબ, ચાવડા સાહેબ વાઘેલા સાહેબ, સોલંકી સાહેબ, મકવાણા સાહેબ..... વગેરે વગેરે આપણા સમાજના સાહેબો .. બાબાસાહેબ ના પ્રયત્નોના કારણે કહેવાણા અને આ સાહેબ લોકોને સાહેબ કેમ કહેવાય કારણ કે આ લોકો સતત પરિવર્તનની દિશામાં રહીને શિક્ષણને પ્રાવધાન આપીને વિચારશીલ રહી સમાજને યોગ્ય દિશા તરફ વાળવના તથા બાબા સાહેબે જે અધૂરું કામ મૂક્યું છે તેને પૂરું કરવું..... જેમકે સૌ પ્રથમ તો મનુવાદ નો નાશ કરવો તથા મનુવાદને પો...
સંઘર્ષ??
- Get link
- X
- Other Apps
આપણા સમાજને આપણા બાબા સાહેબે ત્રણ સૂત્ર આપેલા શિક્ષિત બનો,સંગઠિત બનો અને સંઘર્ષ કરો... આજે આ આપણો સમાજ શિક્ષિત બનેલો સમાજ નાના-નાના ટોળાઓમાં સંગઠિત થઈ રહ્યો છે અને સંઘર્ષ ની પરિભાષા શું છે એ એને એની જાણે કોઈ ખબર જ નથી! બાબા સાહેબે કહેલું કે સંઘર્ષ કરો. ડટીને રહો , ગમે તેવી મુસીબત આવે તો પણ સંગઠિત થઈ અને છેલ્લે સુધી સંઘર્ષ કરશો તો પરિણામ મળશે જ... દલિત સમાજ હંમેશાં છેલ્લે સુધી સંઘર્ષ કરે છે ને ત્યારબાદ સમાજના જ દલાલોના દબાણ વશ થઈને આપણો વર્ષોનો દુશ્મન(મનુવાદીઓને) ના શરણે થઈ જાય છે. આપણા જ બાપે કાયદો બનાવ્યો છે પરંતુ એ કાયદાનું ભાન આજે પણ આપણા આ પલિત સમાજને નથી અને છેલ્લે કોઈપણ કેસ જોઈ લ્યો આપણો જ દુશ્મન વિજેતા થઈ રહ્યો છે આવું કેમ??? આજના સમયમાં આ આપણા સમાજ પાસે સંગઠન,ગુપ્તતા અને એક સૂત્રતા નો અભાવ વર્તાઈ રહ્યો છે આજે દલિત સમાજની કોઈપણ મેટર બને તો કોંગ્રેસ ભાજપના મોરચાના કે નાના મોટા સંગઠનો ચલાવતા પરચુરણ, પગલુછણીયા એવા ફોલ્ડરિયા નેતાઓ પોતાનો લાભ ખાટવા માટે અને પોતાની પ્રસિદ્ધિ માટે ગમે તે હદે જઈને પણ(સમાધાન ના માર્ગ દ્વારા) દુશ્મનના ખોળામાં બેસીને સમાજ સાથે અમુક સમયે ગદ્દારી કરી ર...
मान्यवर
- Get link
- X
- Other Apps
मान्यवर कांसीराम साहब (1934-2006) - 15 मार्च, बहुजन दिवस विशेष कांशीराम का जन्म 15 मार्च 1934 को ख़्वासपुर, रोपड़, पंजाब में एक रैदासी सिख परिवार में हुआ था। 1958 में बीएससी स्नातक होने के बाद कांशीराम पूना में रक्षा उत्पादन विभाग में सहायक वैज्ञानिक के पद पर नियुक्त हुए। डीआरडीओ, पूना में नॉकरी के दौरान बाल्मीकि जाति का जुनूनी अम्बेडकरवादी चतुर्थ श्रेणी कर्मचारी 'दीना भाना' ने बाबा साहब द्वारा लिखित पुस्तक एनिहिलेशन ऑफ कास्ट ( जाति का विनाश ) कांसीराम को दी, जिसे कांसीराम ने एक ही रात में तीन बार पढ़ा। बाबा साहब की इस पुस्तक को पढ़ने के बाद उनका कहना था कि इस पुस्तक ने मुझे जीवन भर का काम दे दिया है। कांशीराम का जीवन त्याग और निष्ठा का उत्कृष्ट उदाहरण है। उन्होंने ‘सामाजिक परिवर्तन और आर्थिक मुक्ति’ को अपने जीवन का लक्ष्य निर्धारित किया तथा इसकी प्राप्ति के लिए अपने आप को पूरी तरह समर्पित कर दिया। जब उनकी मां ने उन्हें शादी करने के लिए कहा तो "कांशीराम ने मां को समझाया कि उन्होंने समाज की...
ઉત્ક્રાંતિવાદ
- Get link
- X
- Other Apps
ઉત્ક્રાન્તિવાદના આદ્ય સ્થાપક ચાર્લ્સ ડાર્વિનનો જન્મ સને ૧૮૦૯ના ૧૨મી ફેબ્રુઆરીના રોજ થયેલો હતો. તે દિવસ આકસ્મિક રીતે અમેરિકામાં ગુલામી નાબુદ કરનાર કાન્તિકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનો પણ જન્મદિવસ છે. ઉત્ક્રાન્તિવાદ શું છે? તે સમજાવે છે કે કોઈ પણ પ્રાણી વર્ગ, જાતિ વિશેષ, માનવજાત સમેતનું કોઈ ખાસ સર્જનના ફળસ્વરૂપે અસ્તિત્વમાં આવેલ નથી. કિંતુ તે કોઈને કોઈ પ્રકારના આગોતરા–પ્રાથમિક કે સાદા સ્વરૂપમાં થયેલ ક્રમિક વિકાસને પરિણામે આજની વર્તમાન સ્થિતિએ પહોંચી શક્યો છે– એવો સિદ્ધાંત કે વાદ એટલે ઉત્ક્રાન્તિવાદ. ઉપરનાં વાક્યો એમ સૂચવે છે કે સમગ્ર સજીવ સૃષ્ટિનું સર્જન કોઇ ઇશ્વરી પરિબળની ખાસ ઇચ્છા કે હેતુનું પરિણામ નથી. દરેક સજીવનું અસ્તિત્વ અને વિકાસ ક્રમશઃ, તબક્કાવાર થયેલ છે. ડાર્વિન વિશ્વનો એવો પ્રથમ જીવવૈજ્ઞાનિક હતો કે જેણે જૈવિક ઉત્ક્રાન્તિના નિયમો શોધી કાઢીને આ ક્રમિક વિકાસ સમજાવ્યો છે. આ નિયમોને કુદરતી પસંદગીના નિયમો(Laws of Natural selection) તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી પસંદગીના નિયમો એટલે શું? ડાર્વિનના મત મુજબ આ નિયમો પાંચ છે. (૧) સજીવ ઉત્ક્રાન્તિ એ હકીકત છે. દરેક જૈવિક સજીવોનો જન્...
- Get link
- X
- Other Apps
हिंदू धर्म प्रारंभ से खोटा सिक्का था- डॉ. आंबेडकर - संदर्भ हिंदू धर्म पर आधारित हिंदू राष्ट्र और उसके नायक कैसे होंगे ! “हिदू धार्मिक और सामाजिक व्यवस्था इस प्रकार की है कि आप उसके आदर्श को वास्तविकता नहीं बना सकते, क्योंकि ये आदर्श निंदनीय हैं, न ही आप वास्तविकता को उच्चता तक की अवस्था तक पहुंचाने का प्रयास कर सकते हैं, क्योंकि जो वास्तविकता है, अर्थात वर्तमान स्थिति है, वह तो निकृष्ट से भी निकृष्ट है।...हिंदू धर्म प्रारम्भ से ही खोटा सिक्का था। हिंदू धर्म द्वारा निर्धारित हिंदू समाज का आदर्श हिंदू समाज पर नैतिक ह्रास और पतनशील प्रभाव डालने वाला था। वह अपने स्वरूप और सारभूत तत्व में नीत्से ( जर्मन दार्शनिक, हिटलर का प्रेरणास्रोत) के समान था। वह प्रत्येक प्रकार से नीत्शेवादी है। नीत्शे के जन्म से बहुत पहले मनु द्वारा वह सिद्धांत घोषित किया गया था, जिसका प्रचार नीत्शे ने किया। यह ऐसा धर्म है जो स्वाधीनता, समानता और भ्रातृत्व स्थापित करने पक्ष में नहीं है। यह घोषणा करता है कि हिंदू समाज में अन्यों द्वारा मानवेत्तर ब्राह्मणों की पूजा की जाए।” ...
ऐतिहासिक पत्र
- Get link
- X
- Other Apps
रमाबाई को पत्र-डाॅ.अंबेडकर : 30 दिसंबर अपनी पत्नी 'रमाबाई' को लिखा गया डाॅ.अंबेडकर का दिल छू लेने वाला ऐतिहासिक पत्र "रमा, तुम मेरे जीवन में नहीं आती तो..."-डाॅ.अंबेडकर रमा! कैसी हो रमा तुम? तुम्हारी और यशवंत की आज मुझे बहुत याद आई। तुम्हारी यादों से मन बहुत ही उदास हो गया है। पिछले कुछ दिनों के मेरे भाषण काफी चर्चा में रहे। कॉन्फ़्रेंस में बहुत ही अच्छे और प्रभावी भाषण हुए। ऐसा मेरे भाषणों के बारे में यहां के अखबारों ने लिखा है। इससे पहले राउंड टेबल कांफ्रेंस के बारे में अपनी भूमिका के विषय पर मैं सोच रहा था और आँखों के सामने अपने देश के सभी पीड़ित जनों का चित्र उभर आया। पीड़ा के पहाड तले ये लोग हजारों सालों से दबे हुए हैं। इस दबेपन का कोई इलाज नहीं है। ऐसा ही वे समझते हैं। मैं हैरान हो रहा हूं। रमा, पर मैं लड़ रहा हूं। मेरी बौद्धिक ताकत बहुत ही प्रबल बन गई है। शायद मन में बहुत सारी बातें उमड़ रही हैं। हृदय बहुत ही भाव प्रवण हो गया है। मन बहुत ही विचलित हो गया है और घर की, तुम सबकी बहुत याद आई। तुम्हारी याद आई। यशवंत की याद आई। मुझे तुम जहाज पर छोडने आयी थी। मैं म...